પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી વી.ડી. સતીસનને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
18 MAY 2026 1:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી વી.ડી. સતીસનને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર કેરલમની નવી સરકારને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે તમામ શક્ય સમર્થનની ખાતરી આપે છે.
શ્રી મોદીએ 'X' પર પોસ્ટ કર્યું:
"શ્રી વી.ડી. સતીસનને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેમના કાર્યકાળ માટે મારી શુભકામનાઓ. કેન્દ્ર સરકાર કેરળની નવી સરકારને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે તમામ શક્ય સમર્થનની ખાતરી આપે છે."
“കേരളത്തിന്റെ മുഖ്യമന്ത്രിയായി സത്യപ്രതിജ്ഞ ചെയ്ത വി ഡി സതീശൻ ജി ക്ക് ഹൃദയം നിറഞ്ഞ അഭിനന്ദനങ്ങൾ. അദ്ദേഹത്തിന്റെ ഭരണകാലത്തിന് എൻ്റെ എല്ലാ ആശംസകളും നേരുന്നു. ജനങ്ങളുടെ ആഗ്രഹങ്ങൾ സഫലീകരിക്കുന്നതിനായി, പുതുതായി രൂപീകൃതമായ കേരള ഗവൺമെൻ്റിന് കേന്ദ്ര ഗവൺമെൻറ് എല്ലാ വിധ പിന്തുണയും ഉറപ്പുനൽകുന്നു.”
@vdsatheesan
IJ/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2262232)
મુલાકાતી સંખ્યા : 8