પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રીની અતૂટ શ્રદ્ધાની યાત્રા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા
પોસ્ટેડ ઓન:
21 MAR 2026 8:49AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રીના પવિત્ર તહેવારના આધ્યાત્મિક મહત્વ પર પોતાના વિચારો શેર કર્યા, જેમાં દેવી મા પ્રત્યે શ્રદ્ધાની પરિવર્તનશીલ શક્તિ પર પ્રકાશ પાડવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી મોદીએ દેવીને સમર્પિત એક ભક્તિમય ભજન પણ શેર કર્યું.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
"જગતજનની માતામાં અતૂટ શ્રદ્ધા તેમના ભક્તોમાં નવી ચેતના અને ઉર્જાનો સંચાર કરનારો હોય છે."
SM/JY/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2243263)
મુલાકાતી સંખ્યા : 22