પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંપૂર્ણ અને વૈજ્ઞાનિક રીતે આધારીત જ્ઞાનના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
પોસ્ટેડ ઓન:
18 FEB 2026 9:47AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંપૂર્ણ અને વૈજ્ઞાનિક રીતે આધારીત જ્ઞાનના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. આવું સંપૂર્ણ સાચું જ્ઞાન વ્યક્તિને પૂર્ણતા, સ્પષ્ટતા અને સત્યની સર્વોચ્ચ અનુભૂતિ તરફ દોરી જાય છે.
પ્રધાનમંત્રીએ X પર એક પ્રાચીન સંસ્કૃત શ્લોક ટાંક્યો:
“ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः।
यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते।।”
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2229435)
મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam