પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સંપૂર્ણ અને વૈજ્ઞાનિક રીતે આધારીત જ્ઞાનના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

પોસ્ટેડ ઓન: 18 FEB 2026 9:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સંપૂર્ણ અને વૈજ્ઞાનિક રીતે આધારીત જ્ઞાનના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. આવું સંપૂર્ણ સાચું જ્ઞાન વ્યક્તિને પૂર્ણતા, સ્પષ્ટતા અને સત્યની સર્વોચ્ચ અનુભૂતિ તરફ દોરી જાય છે.

પ્રધાનમંત્રીએ X પર એક પ્રાચીન સંસ્કૃત શ્લોક ટાંક્યો:

ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः।

यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते।।


 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2229435) મુલાકાતી સંખ્યા : 15