પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 14 NOV 2025 7:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

એક્સ પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:

“પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.”

 

 

IJ/DK/GP/JT


(Release ID: 2189891) Visitor Counter : 11