પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહાઅષ્ટમી પર સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 30 SEP 2025 8:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાઅષ્ટમીના શુભ અવસર પર સૌને શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ શુભ અવસર દરેકના જીવનમાં ખુશી, શાંતિ અને સારું સ્વાસ્થ્ય લાવે. શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)નો પાઠ પણ શેર કર્યો.

પ્રધાનમંત્રીએ એક નિવેદનમાં કહ્યું;

"નવરાત્રીના મહાઅષ્ટમી નિમિત્તે મારા તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ શુભ પ્રસંગ દરેકના જીવનમાં ખુશી, શાંતિ અને સારું સ્વાસ્થ્ય લાવે."

https://m.youtube.com/watch?v=45O8KBhSZ0I

 

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2172948) Visitor Counter : 19