પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નેપાલની વચગાળા સરકારના PM તરીકે પદભાર ગ્રહણ પર શ્રીમતી સુશીલા કાર્કીને શુભેચ્છા આપી
Posted On:
13 SEP 2025 8:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે માનનીય શ્રીમતી સુશીલા કાર્કીને નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"હું માનનીય શ્રીમતી સુશીલા કાર્કીને નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ મારી શુભેચ્છાઓ પાઠવું છું. ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે."
"નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ માનનીય સુશીલા કાર્કીજીને હાર્દિક અભિનંદન. ભારત નેપાળના આપણા ભાઈઓ અને બહેનોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે."
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2166196)
Visitor Counter : 2
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam