પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હરિયાણાના નુહમાં અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
26 APR 2025 7:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના નુહમાં અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. "રાજ્ય સરકાર રાહત અને બચાવ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે", શ્રી મોદીએ કહ્યું.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"हरियाणा के नूंह में हुआ हादसा अत्यंत हृदयविदारक है। मेरी संवेदनाएं शोक-संतप्त परिजनों के साथ हैं। ईश्वर उन्हें इस कठिन समय में संबल प्रदान करे। इसके साथ ही मैं हादसे में घायल लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार राहत और बचाव के हरसंभव प्रयास में जुटी है: PM @narendramodi"
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2124615)
आगंतुक पटल : 62
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam