પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

શ્રીલંકાના ભારતીય મૂળના તમિલ નેતાઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 05 APR 2025 9:53PM by PIB Ahmedabad

શ્રીલંકાના ભારતીય મૂળના તમિલ (IOT) ના નેતાઓ આજે કોલંબોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા. શ્રી મોદીએ જાહેરાત કરી કે ભારત શ્રીલંકા સરકારના સહયોગથી IOT માટે 10,000 ઘરો, આરોગ્ય સુવિધાઓ, પવિત્ર સ્થળ સીતા એલિયા મંદિર અને અન્ય સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સના નિર્માણને સમર્થન આપશે.

X પર અલગ પોસ્ટ્સમાં, તેમણે કહ્યું:

"ભારતીય મૂળના તમિલ (IOT) ના નેતાઓ સાથેની મુલાકાત ફળદાયી રહી. સમુદાય 200 વર્ષથી વધુ સમયથી બંને દેશો વચ્ચે જીવંત સેતુનું નિર્માણ કરે છે. ભારત શ્રીલંકા સરકારના સહયોગથી IOT માટે 10,000 ઘરો, આરોગ્ય સુવિધાઓ, પવિત્ર સ્થળ સીતા એલિયા મંદિર અને અન્ય સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સના નિર્માણને સમર્થન આપશે."

இந்தியாவை பூர்வீகமாக கொண்ட தமிழ் மக்களுடன் சுமூகம்ப்ப்ப்பன் இடம்பெற்றிருந்து இச்சமூகத்தினர் 200 ஆண்டுகளுக்கும். இரு நாடுகளுக்குமான ஒரு வாழும் உறவுப் பாலமாக திகழ்ற்ர்கி. இலங்கை அரசாங்கத்துடனான ஒத்துழைப்புடன் இந்திவான் பூர்வீகமாக கொண்ட தமிழ் மக்களுக்காக 10000 வீடுகள், சுகாதர்வ் புனித சீதை அம்மன் ஆலயம் ஆகியவற்றின் நிர்மாணம் மற்ற்றம் சமூக அபிவிருத்தி திட்டங்களுக்காக இந்தியா ஆதரவு வழங்கும்.”

 

AP/IJ/GP/JD


(Release ID: 2119414) Visitor Counter : 41