પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જયલલિતાજીને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
Posted On:
24 FEB 2025 5:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જયલલિતાજીને તેમની જન્મજયંતી પર યાદ કર્યા. તેમણે તેમને એક દયાળુ નેતા અને ઉત્કૃષ્ટ વહીવટકર્તા તરીકે બિરદાવ્યા જેમણે તમિલનાડુના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.
X પર વિવિધ પોસ્ટ્સમાં, તેમણે લખ્યું:
"જયલલિતાજીને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. તમિલનાડુના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કરનારી દયાળુ નેતા અને ઉત્કૃષ્ટ વહીવટકર્તા તરીકે તેમની વ્યાપક પ્રશંસા થાય છે. એ મારું સૌભાગ્ય છે કે મને અસંખ્ય પ્રસંગોએ તેમની સાથે વાતચીત કરવાની તક મળી. તે હંમેશા ખૂબ જ ઉષ્માભરી અને લોકલક્ષી પહેલોને ટેકો આપતા હતા.
" “ஜெயலலிதா அவர்களின் பிறந்தநாளில் அவரை நினைவுகூர்கிறேன். தமிழ்நாட்டின் வளர்ச்சிக்காக தமது வாழ்க்கையை அர்ப்பணித்துக் கொண்ட அவர், கருணைமிக்க தலைவராகவும், திறமைமிக்க நிர்வாகியாகவும் நன்கு அறியப்பட்டவர். பல சந்தர்ப்பங்களில் அவருடன் உரையாடும் வாய்ப்பை நான் பெற்றிருந்தது எனது கௌரவமாகும். அவர் எப்போதும் அன்பாகவும் மக்கள் நலன் சார்ந்த முன்முயற்சிகளுக்கு ஆதரவாகவும் இருந்தவர்.”
AP/IJ/GP/JD
(Release ID: 2105922)
Visitor Counter : 25