પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
03 DEC 2024 8:59AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ભારતીય લોકશાહીનો મજબૂત પાયો નાખવામાં ડૉ. પ્રસાદજીના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. બંધારણ સભાના પ્રમુખ તરીકે તેમણે ભારતીય લોકશાહીનો મજબૂત પાયો નાખવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આજે જ્યારે આપણે બધા દેશવાસીઓ બંધારણના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે તેમનું જીવન અને આદર્શો વધુ પ્રેરણાદાયી બને છે.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2079992)
Visitor Counter : 118
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam