પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ શ્રી પ્રભાત ઝાના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 26 JUL 2024 1:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સંસદસભ્ય શ્રી પ્રભાત ઝાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ તેમની સંગઠનાત્મક કુશળતાને યાદ કરી અને પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાનને પણ યાદ કર્યું.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પ્રભાત ઝાના નિધનથી ખૂબ જ દુઃખ થયું છું. મેં તેમની કાર્યશૈલીનું નજીકથી નિરીક્ષણ કર્યું છે અને સંગઠનને મજબૂત કરવામાં તેમણે કેવી સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમના લોકસેવાના કાર્યની સાથે તેમણે પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે પણ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. શોકની આ ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ!"

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2037342) आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam