રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ નીલમ સંજીવ રેડ્ડીને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી
Posted On:
19 MAY 2024 4:22PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (19 મે, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી નીલમ સંજીવ રેડ્ડીને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2021072)