રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિ આવતીકાલે સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા 2024નું ઉદ્ઘાટન કરશે

Posted On: 01 FEB 2024 4:30PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે (2 ફેબ્રુઆરી, 2024) સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા 2024ના ઉદ્ઘાટન માટે સૂરજકુંડ (હરિયાણા)ની મુલાકાત લેશે.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2001469) Visitor Counter : 126