રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ આવતીકાલે સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા 2024નું ઉદ્ઘાટન કરશે
Posted On:
01 FEB 2024 4:30PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે (2 ફેબ્રુઆરી, 2024) સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા 2024ના ઉદ્ઘાટન માટે સૂરજકુંડ (હરિયાણા)ની મુલાકાત લેશે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2001469)
Visitor Counter : 253