રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 03 DEC 2023 1:55PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (3 ડિસેમ્બર, 2023) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

download (2).jpg

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1982082) Visitor Counter : 78