પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ધનતેરસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
Posted On:
10 NOV 2023 8:56AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક ધનતેરસના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.
શ્રી મોદીએ ભગવાન ધન્વંતરિના આશીર્વાદ માંગ્યા છે અને તમામ નાગરિકો સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી રહે તેવી શુભેચ્છા પાઠવી છે, જેથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા મળતી રહે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“દેશના મારા પરિવારના તમામ સભ્યોને , આરોગ્ય અને સુખ અને સમૃદ્ધિના પ્રતીક સમાન તહેવાર ધનતેરસ પર ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે ભગવાન ધન્વંતરિની કૃપાથી તમે બધા હંમેશા સ્વસ્થ, સમૃદ્ધ અને ખુશ રહો, જેથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા મળતી રહે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1976053)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam