પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ ડૉ બિંદેશ્વર પાઠક વિશે લખ્યું

Posted On: 20 AUG 2023 11:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રએ જાહેર સ્વચ્છતા પ્રણેતા ડૉ બિંદેશ્વર પાઠક વિશે એક લેખ લખ્યો જેમનું તાજેતરમાં અવસાન થયું.

X પર પોસ્ટ કરીને, શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. પાઠક સાથેના તેમના જોડાણને યાદ કર્યું અને લેખની લિંક શેર કરી

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું:

"મારું સદ્ભાગ્ય છે કે મને સ્વચ્છતાના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર ડૉ. બિંદેશ્વર પાઠકના જીવન અને મિશનને ખૂબ નજીકથી જાણવાની તક મળી. આ લેખ તેમને સમર્પિત છે"

CB/GP/NP

%

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1950963) Visitor Counter : 104