પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ ડૉ બિંદેશ્વર પાઠક વિશે લખ્યું
Posted On:
20 AUG 2023 11:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રએ જાહેર સ્વચ્છતા પ્રણેતા ડૉ બિંદેશ્વર પાઠક વિશે એક લેખ લખ્યો જેમનું તાજેતરમાં અવસાન થયું.
X પર પોસ્ટ કરીને, શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. પાઠક સાથેના તેમના જોડાણને યાદ કર્યું અને લેખની લિંક શેર કરી
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું:
"મારું સદ્ભાગ્ય છે કે મને સ્વચ્છતાના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર ડૉ. બિંદેશ્વર પાઠકના જીવન અને મિશનને ખૂબ નજીકથી જાણવાની તક મળી. આ લેખ તેમને સમર્પિત છે"
CB/GP/NP
%
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1950963)
Visitor Counter : 104
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam