ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિ શ્રી 4 ઓગસ્ટ, 2023ના રોજ નાગપુરની મુલાકાત લેશે


રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ હાજરી આપશે

ઉપરાષ્ટ્રપતિ નેશનલ એકેડેમી ફોર ડાયરેક્ટ ટેક્સમાં 'પ્રણીતિ'નું ઉદ્ઘાટન સંબોધન કરશે

Posted On: 02 AUG 2023 3:15PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 4 ઓગસ્ટ, 2023ના રોજ નાગપુરની મુલાકાત લેશે જ્યાં તેઓ રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી (RTMNU)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ રહેશે.

તેમની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કવિવર્ય સુરેશ ભટ કલ્ચરલ ઓડિટોરિયમ, રેશ્મીબાગની મુલાકાત લેશે.

ત્યારબાદ, શ્રી ધનખર નેશનલ એકેડેમી ફોર ડાયરેક્ટ ટેક્સીસ ખાતે ભારતીય મહેસૂલ સેવાના અધિકારી તાલીમાર્થીઓ માટે ઉદ્ઘાટન સંબોધન 'પ્રણીતિ' આપશે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1945030) Visitor Counter : 139