રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
23 JAN 2023 12:24PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (23 જાન્યુઆરી, 2023) નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતી પર, જે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેણીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે નેતાજીના તસવીરની સામે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1892950)
आगंतुक पटल : 254