સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 22 OCT 2022 9:38AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 219.53 કરોડ રસીના ડોઝ (95 કરોડ બીજો ડોઝ અને 22.01 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા

છેલ્લા ચોવિસ કલાકમાં 2,90,752 ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 24,043 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.05% છે

સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 3,102 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,40,87,748 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,112 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 1.01% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.97% છે

કુલ 89.98 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,09,088 ટેસ્ટ કરાયા

 

YP/GP/NP



(Release ID: 1870197) Visitor Counter : 104