પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વાલ્મીકિ જયંતી પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
Posted On:
09 OCT 2022 9:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકિ જયંતી પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ મહર્ષિ વાલ્મીકિ વિશેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"દેશવાસીઓને વાલ્મીકિ જયંતીની શુભકામનાઓ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1866170)
Read this release in:
Urdu
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam