માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી ધર્મેન્દ્ર પ્રધાન JNV વડનગરના મલ્ટીપર્પઝ હોલનું ઉદ્ઘાટન કરશે

प्रविष्टि तिथि: 09 SEP 2022 4:54PM by PIB Ahmedabad

કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ગુજરાતના વડનગર ખાતે જવાહર નવોદય વિદ્યાલયના બહુહેતુક હોલનું ઉદ્ઘાટન કરશે.

મંત્રી પ્રદેશમાં શિક્ષણ સંબંધિત અન્ય પહેલોની પણ સમીક્ષા કરશે. તેઓ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓને પણ મળશે.

YP/GP/JD


(रिलीज़ आईडी: 1858074) आगंतुक पटल : 285
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Telugu