સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 01 SEP 2022 9:26AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 212.52 કરોડ રસીના ડોઝ (94.25 કરોડ બીજો ડોઝ અને 15.97 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા

છેલ્લા ચોવિસ કલાકમાં 12,90,443 ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 62,748 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.14% છે

સાજા થવાનો દર હાલમાં 98.67% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 9,828 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,38,45,680 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7,946 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 2.98% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.57% છે

કુલ 88.61 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,66,477 ટેસ્ટ કરાયા

 

YP/GP/NP

Ministry of Health and Family Welfare, COVID-19, UPDATE, vaccine doses

(Release ID: 1855965) Visitor Counter : 156