PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
13 JUL 2022 5:17PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 199.12 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,32,457 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.30% છે
- સાજા થવાનો દર હાલમાં 98.49% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 15,447 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,30,11,874 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,906 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 3.68% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.26% છે
- કુલ 86.77 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,59,302 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 199.12 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1841084
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1841077
Tweet Links
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1841320)
Visitor Counter : 95