PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
29 JUN 2022 5:50PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 197.46 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 99,602 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.23% છે
- સાજા થવાનો દર હાલમાં 98.56% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 11,574 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,28,08,666 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,506 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 3.35% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.30% છે
- કુલ 86.19 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,33,659 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 197.46 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1837786
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1837776
Tweet Links
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1838076)
Visitor Counter : 127