PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
15 JUN 2022 5:52PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 195.5 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 53,637 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.12% છે
- સાજા થવાનો દર હાલમાં 98.66% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 5,718 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,67,088 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,822 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 2% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.35% છે
- કુલ 85.58 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,40,278 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 192.97 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1834091
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1834084
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1834365)
Visitor Counter : 118