PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
08 JUN 2022 6:03PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 194.43 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 28,857 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.07% છે
- સાજા થવાનો દર હાલમાં 98.72% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 3,345 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,36,710 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 5,233 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 1.67% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.12% છે
- કુલ 85.35 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,13,361 ટેસ્ટ કરાયા
|
#Unite2FightCorona #IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 194.43 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1831957
કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1831948
TWEET LINKS
SD/GP/JD
(Release ID: 1832312)
Visitor Counter : 114