PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
03 JUN 2022 6:14PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 193.83 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 21,177 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.05% છે
- સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 2,363 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,22,757 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4,041 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.95% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.73% છે
- કુલ 85.17 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,25,379 ટેસ્ટ કરાયા
|
#Unite2FightCorona #IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 193.83 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1830666
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1830664
TWEET LINKS
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1830937)
Visitor Counter : 123