PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
17 MAY 2022 6:47PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 191.48 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 16,400 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે
- સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 2,467 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,84,710 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,569 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.44% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.59% છે
- કુલ 84.44 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,57,484 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 190.67 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1825913
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1825905
TWEET LINKS
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1826112)
Visitor Counter : 108