સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 04 MAY 2022 9:07AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 189.48 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 19,509 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.05% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 2,802 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,44,689 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,205 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 0.98% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.76% છે

 

કુલ 83.89 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,27,327 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1822529) Visitor Counter : 156