સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
प्रविष्टि तिथि:
19 APR 2022 9:28AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 186.72 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 11,860 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે
સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 928 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,11,701 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,247 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.31% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.34% છે
કુલ 83.25 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,01,909 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1817944)
आगंतुक पटल : 261