પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ યોગી આદિત્યનાથ અને તેમની મંત્રી પરિષદને શપથ લેવા બદલ અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 25 MAR 2022 7:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને મંત્રીઓ તરીકે શપથ લેવા બદલ યોગી આદિત્યનાથ અને તેમના મંત્રી મંડળને અભિનંદન પાઠવ્યા છે.

છેલ્લા પાંચ વર્ષની અનેક સિદ્ધિઓને યાદ કરતાં પ્રધાનમંત્રી શ્રીએ મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય વિકાસના નવા અધ્યાય લખશે તેવી આશા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:

“ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા પર @myogiadityanath જી અને તેમના મંત્રીમંડળને હાર્દિક અભિનંદન. છેલ્લા 5 વર્ષોમાં રાજ્યની વિકાસ યાત્રાએ અનેક મહત્વના મુકામ પાર પાડ્યા છે. મને વિશ્વાસ છે કે આપના નેતૃત્વમાં પ્રદેશ જન આકાંક્ષાોને પરિપૂર્ણ કરીને પ્રગતિનો વધુ એક નવો અધ્યાય લખશે.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(रिलीज़ आईडी: 1809834) आगंतुक पटल : 226