સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
12 MAR 2022 9:49AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 179.91 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 40,559 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.09% છે
સાજા થવાનો દર હાલમાં 98.71% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 5,185 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,31,513 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,614 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.44% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.52% છે
કુલ 77.77 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 8,21,122 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1805280)
Visitor Counter : 191