શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રમ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે 'ભારતના વિકાસમાં શ્રમની ભૂમિકા' નામના પુસ્તકનું વિમોચન કર્યું

प्रविष्टि तिथि: 10 MAR 2022 4:57PM by PIB Ahmedabad

શ્રમ શક્તિ ભવન, નવી દિલ્હી ખાતે ગઈકાલે શ્રમ અને રોજગાર અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં ભારતની વિકાસયાત્રામાં શ્રમના યોગદાન પર પ્રતિષ્ઠિત શિક્ષણવિદો અને પ્રેક્ટિશનરો દ્વારા લખાયેલા 12 લેખો છે.

ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણીના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ‘પ્રતિષ્ઠિત સપ્તાહ’ના ભાગરૂપે, વીવી ગીરી રાષ્ટ્રીય શ્રમ સંસ્થાએ ‘ભારતના વિકાસમાં શ્રમની ભૂમિકા’ પર એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું.

SD/GP/MR

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1804801) आगंतुक पटल : 322
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी