રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ વર્ષ 2020 અને 2021 માટે નારી શક્તિ પુરસ્કાર એનાયત કર્યા
Posted On:
08 MAR 2022 1:19PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે આજે (8 માર્ચ, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વર્ષ 2020 અને 2021 માટે નારી શક્તિ પુરસ્કાર એનાયત કર્યા હતા.
પુરસ્કાર વિજેતાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1803872)
Visitor Counter : 580