પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી
Posted On:
14 FEB 2022 10:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2019માં આ દિવસે પુલવામામાં શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે અને આપણા રાષ્ટ્ર પ્રત્યેની તેમની ઉત્કૃષ્ટ સેવાને યાદ કરી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું 2019માં આ દિવસે પુલવામામાં શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું અને આપણા રાષ્ટ્ર માટે તેમની ઉત્કૃષ્ટ સેવાને યાદ કરું છું. તેમની બહાદુરી અને સર્વોચ્ચ બલિદાન દરેક ભારતીયને એક મજબૂત અને સમૃદ્ધ દેશ તરફ કામ કરવા પ્રેરિત કરે છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1798200)
Visitor Counter : 319
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam