સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

સહકાર સે સમૃદ્ધિ

प्रविष्टि तिथि: 02 FEB 2022 5:09PM by PIB Ahmedabad

સરકારનો હેતુ "સહકાર સે સમૃદ્ધિ"ના મંત્ર દ્વારા દેશમાં સર્વાંગી સમૃદ્ધિ હાંસલ કરવાનો છે. પારદર્શિતા, આધુનિકીકરણ અને સ્પર્ધાત્મકતાનું સર્જન કરીને સહકારી સંસ્થાઓને મજબૂત કરવાની દરખાસ્ત કરવામાં આવી રહી છે. આ હાંસલ કરવા માટે, સરકાર નવી રાષ્ટ્રીય સહકાર નીતિ ઘડી રહી છે, જેના માટે તેણે કેન્દ્ર સરકારોના વિવિધ મંત્રાલયો/વિભાગો, રાજ્ય સરકારો, સહકારી ફેડરેશન, નાબાર્ડ અને દેશની અન્ય મોટી સહકારી સંસ્થાઓ સહિત વિવિધ હિતધારકો સાથે પરામર્શ શરૂ કર્યો છે. પહેલેથી જ, 10 મંત્રાલયો અને 6 રાજ્ય સરકારો સહિત લગભગ 35 હિતધારકો પાસેથી પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.

સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વાત કહી હતી.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1794778) आगंतुक पटल : 456
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu