સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 09 DEC 2021 9:14AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 130.39 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ તાજેતરમાં 94,742

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.27% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.36% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 8,251 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,40,97,388 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 9,419 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.73% પહોંચ્યો, છેલ્લા 66 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 25 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.74% છે

કુલ 65.19 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1779593) Visitor Counter : 180