સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 28 NOV 2021 9:19AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 121.94 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,774 નવા કેસ નોંધાયા

સાજા થવાનો દર હાલમાં 98.34% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 9,481 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,39,98,278 દર્દીઓ સાજા થયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.31% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,05,691 થયું, 543 દિવસમાં સૌથી ઓછું

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 14 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.85% છે

દૈનિક પોઝિટિવીટી દર 0.80% પહોંચ્યો, છેલ્લા 55 દિવસથી 2% કરતા ઓછો

કુલ 63.94 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1775775) Visitor Counter : 142