સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 26 NOV 2021 9:42AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 120.27 કરોડ લોકોને રસી આપવામાં આવી
સાજા થવાનો દર હાલમાં 98.33% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 9,868 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,39,77,830 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,549 નવા કેસ નોંધાયા 
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,10,133 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.32% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
દૈનિક પોઝિટિવીટી દર 0.89% પહોંચ્યો, છેલ્લા 53 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 12 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.89% છે
કુલ 63.71 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/NP
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1775239) Visitor Counter : 172