સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
प्रविष्टि तिथि:
11 NOV 2021 9:31AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધી 110.23 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,091 નવા કેસ નોંધાયા
સાજા થવાનો દર હાલમાં 98.25% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 13,878 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,38,00,925 દર્દીઓ સાજા થયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.40% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,38,556 થયું, 266 દિવસમાં સૌથી નીચો
દૈનિક પોઝિટિવીટી દર 1.10% પહોંચ્યો, છેલ્લા 38 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 48 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.18% છે
કુલ 61.99 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1770866)
आगंतुक पटल : 231