સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
07 NOV 2021 8:58AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 108.21 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,853 નવા કેસ નોંધાયા
સાજા થવાનો દર હાલમાં 98.24% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 12,432 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,37,49,900 દર્દીઓ સાજા થયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.42% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,44,845 થયું, 260 દિવસમાં સૌથી ઓછું
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 44 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.28% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.18% પહોંચ્યો, છેલ્લા 34 દિવસથી 2% કરતા ઓછો
કુલ 61.48 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1769821)
Visitor Counter : 244