સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 05 NOV 2021 9:41AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 107.70 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,729  નવા કેસ નોંધાયા

સાજા થવાનો દર હાલમાં 98.23% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 12,165  દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,37,24,959  દર્દીઓ સાજા થયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.43% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,48,922  થયું

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 42 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.25% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.90% પહોંચ્યો, છેલ્લા 42 દિવસથી 2% કરતા ઓછો

કુલ 61.30 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1769457) Visitor Counter : 192