સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 20 OCT 2021 9:14AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 99.12 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,623 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.52% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું 1,78,098 થયું, 229 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 98.15% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 19,446 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,34,78,247 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 117 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.34% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.10% પહોંચ્યો, છેલ્લા 51 દિવસથી 3% કરતા ઓછો

કુલ 59.44 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1765015) Visitor Counter : 213