PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 18 OCT 2021 4:57PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 97.79 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં 13,596 નવા કેસ. 230 દિવસમાં સૌથી ઓછા કેસ.
  • સક્રિય કેસ કુલ કેસના 1% કરતા ઓછા છે, હાલમાં 0.56% છે; માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,89,694 થયું, 221 દિવસમાં સૌથી ઓછું
  • સાજા થવાનો દર હાલમાં 98.12% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 19,582 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,34,39,331 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 115 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.37% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 1.37% પહોંચ્યો, છેલ્લા 49 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 59.19 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

        #IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

Image

ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 97.79 કરોડને પાર

સાજા થવાનો દર હાલમાં 98.12%, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 13,596 નવા કેસ

ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,89,694), 221 દિવસમાં સૌથી ઓછું

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1,89,694) 115 દિવસથી 3% કરતા ઓછો

 

છેલ્લા 24 કલાકમાં 12,05,162 વેક્સિન ડોઝના વહીવટ સાથે, દેશનું કોવિડ-19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો અનુસાર 97.79 કરોડ (97,79,47,783) ના સંચિત આંકડાને વટાવી ગયું છે. આ 96,88,300 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,75,864

બીજો ડોઝ

90,77,901

FLWs

પ્રથમ ડોઝ

1,83,61,949

બીજો ડોઝ

1,55,20,467

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

39,31,57,500

બીજો ડોઝ

11,07,36,109

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

16,77,59,306

બીજો ડોઝ

8,60,28,053

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

10,57,36,587

બીજો ડોઝ

6,11,94,047

કુલ

97,79,47,783

 

કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,34,39,331 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 19,582 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 98.12% સુધી પહોંચી ગયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0026PCQ.jpg

113 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં 13,596 નવા કેસ નોંધાયા. અત્યાર સુધીમાં 230 દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003OVWC.jpg

સક્રિય કેસનું ભારણ 2 લાખથી ઓછું નોંધાયું, હાલમાં 1,89,694 છે. સક્રિય કેસ કુલ કેસનાં 0.56% છે. 221 દિવસમાં સૌથી ઓછું નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0049ZOB.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,89,493 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 59.19 કરોડથી વધારે (59,19,24,874) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

જ્યારે દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.37% પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 115 દિવસથી 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 1.37% નોંધાયો છે. છેલ્લા 49 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 3% થી નીચે અને સતત 132 દિવસો માટે 5% ની નીચે રહ્યો છે.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 102 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી 10.72 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે

 

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.

દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.

 

રસીના ડોઝ

(18 ઓક્ટોબર, 2021 સુધી)

પુરવઠો

1,02,05,09,915

બાકી ઉપલબ્ધ

10,72,90,010

 

ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 102 કરોડ (1,02,05,09,915) થી વધુ રસી પૂરી પાડી છે.

હાલમાં, કોવિડ-19 રસીના 10.72 કરોડ (10,72,90,010) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે. 

 



(Release ID: 1764703) Visitor Counter : 234