PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
26 SEP 2021 7:00PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 85.60 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 29,616 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.90% છે
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,03,476 થયું
- સાજા થવાનો દર હાલમાં 97.77% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 26,032 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,29,02,351 દર્દીઓ સાજા થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 93 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.98% છે
- દૈનિક પોઝિટિવીટી દર 1.90% પહોંચ્યો, છેલ્લા 27 દિવસથી 3% કરતા ઓછો
- કુલ 56.32 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA

કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1758199
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1758204
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1758377)
Visitor Counter : 216