PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
19 SEP 2021 2:11PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 80.43 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,773 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસ કુલ કેસનાં 0.99% થયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,32,158 થયું
- સાજા થવાનો દર હાલમાં 97.68% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 38,945 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,26,71,167 દર્દીઓ સાજા થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 86 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.04% છે
- દૈનિક પોઝિટિવીટી દર 1.97% પહોંચ્યો, છેલ્લા 20 દિવસથી 3% કરતા ઓછો
- કુલ 55.23 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1756183
કેન્દ્રએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડ-19 રસીકરણની પ્રગતિ અંગે સમીક્ષા કરી
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1756185
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1756273)
Visitor Counter : 215