સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
03 AUG 2021 9:23AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 47.85 કરોડ લોકોને રસી આપવામાં આવી
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,08,96,354 કરોડ દર્દી સાજા થયા
સાજા થવાનો દર 97.38% થયો
છેલ્લા 24 કલાકમાં 38,887 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,549 નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,04,958 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1.28% થયા
સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.39% છે
દૈનિક પોઝિટિવિટી દર 1.85%એ પહોંચ્યો, 5%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 47.12 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1741757)
Visitor Counter : 204