સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 03 AUG 2021 9:23AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 47.85 કરોડ લોકોને રસી આપવામાં આવી

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,08,96,354 કરોડ દર્દી સાજા થયા

સાજા થવાનો દર 97.38% થયો

છેલ્લા 24 કલાકમાં 38,887 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,549 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,04,958 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.28% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.39% છે

દૈનિક પોઝિટિવિટી દર 1.85%એ પહોંચ્યો, 5%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 47.12 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1741757) Visitor Counter : 204