સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 01 AUG 2021 9:31AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 47.02 કરોડ લોકોને રસી આપવામાં આવી

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,08,20,521 કરોડ દર્દી સાજા થયા

સાજા થવાનો દર 97.36% થયો

છેલ્લા 24 કલાકમાં 39,258 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,831 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,10,952 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.30% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.42% છે

દૈનિક પોઝિટિવિટી દર 2.34%એ પહોંચ્યો, 5%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યોકુલ – 46.82 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1741228) Visitor Counter : 232