PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
28 JUL 2021 6:26PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 44.61 કરોડ લોકોને રસી આપવામાં આવી
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,06,63,147 કરોડ દર્દી સાજા થયા
- સાજા થવાનો દર 97.39% થયો
- છેલ્લા 24 કલાકમાં 41,678 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,654 નવા કેસ નોંધાયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,99,436 થયું
- સક્રિય કેસ કુલ કેસનાં 1.27% થયા
- સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.36% છે
- દૈનિક પોઝિટિવિટી દર 2.51%એ પહોંચ્યો, 5%થી ઓછો છે
- પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 46.09 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1739748
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1739750
કેન્દ્રએ રાજ્યોને સીરો-પ્રિવલન્સ વિશે જિલ્લા સ્તરે ડેટા એકત્ર કરવા માટે આઇસીએમઆર સાથે વિચારવિમર્શ કરી રાજ્ય વિશેષ સીરો-સર્વેક્ષણ કરવા સલાહ આપી
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1739902
સરકાર વ્યાપક સ્તરે કોવિડ-BEEPના ઉત્પાદનને હસ્તગત કરવા કદમ ઉઠાવી રહી છેઃ ડો. જિતેન્દ્ર સિંહ
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1739880
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1740115)
Visitor Counter : 161