સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
25 JUL 2021 9:51AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 43.31 કરોડ લોકોને રસી આપવામાં આવી
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,05,43,138 દર્દીઓ સાજા થયા
સાજા થવાનો દર વધીને 97.36% થયો
છેલ્લા 24 કલાકમાં 39,972 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 39,742 નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,08,212 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1.30% થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.24% છે
દૈનિક પોઝિટિવીટી દર 2.31%એ પહોંચ્યો, જે સતત 34મા દિવસે 3%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 45.62 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1738798)
Visitor Counter : 209